24/06/2020 to 25/06/2020 - Rajkotસ્વર્ણપ્રાશન કેમ્પસ્વર્ણપ્રાશન સંસ્કાર એક આયુર્વેદિક રસીકરણ છે.૦ થી ૧૫ વર્ષ સુધી ના બાળકો માટે ખૂબજઉપયોગીથાય છે. અમારા દવાખાનામાં દર પૂષ્યનક્ષત્રનાદિવસે સ્વર્ણપ્રાશન ના ટીપાં પિવડાવવા માં આવે છે.Call : +919409778620 / +919510594809